મેળવો આજ્ઞાપાલન માટે મદદરૂપ ટેકાજ્ઞાનમાંથી એક એવા "ભોગવે એની ભૂલ" સૂત્ર પર વ્યવહારિક અને અધ્યાત્મિક સમજણ!
આજ્ઞાપાલન માટે મદદરૂપ ટેકાજ્ઞાનમાંથી એક એવા "ભોગવે એની ભૂલ" સૂત્ર પર વ્યવહારિક અને અધ્યાત્મિક સમજણ આપતા સંક્ષિપ્ત પુસ્તકના પારાયણ દ્વારા પૂજ્ય દીપકભાઈ, ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં સમાધાન આપે એવી સમજણ ફીટ કરીને ભોગવટા અને કષાયોની અસરોમાંથી મુક્ત થવાનો રસ્તો બતાવે છે. જે પ્રત્યેક કક્ષાના મહાત્માને જ્ઞાનની શ્રેણીઓ ચડવામાં ઉપયોગી બની રહે છે.