• INR
Close

Magazine

Kids

Subscribe
દાદા ભગવાન ભાગ - 4
અંબાલાલાભાઈ પટેલ કે જે પાછળથી જ્ઞાનીપુરુષ દાદા ભગવાનના નામથી ઓળખાયા,એમની જીવનકથા, ચિત્રવાર્તાના રુપમાં દાદા ભગવાન નામની સિરીઝમાં દર્શાવામાં આવી છે.આ પુસ્તક એનો ચોથો ભાગ છે.આ ભાગમાં એમના લગ્નજીવન અને ધંધાકીય વ્યવહારના ઘણા પ્રેરણાદાયક પ્રસંગો મૂકવામાં આવ્યા છે.
Read More
  1. દાદા ભગવાન ભાગ - 4

success