• INR
Close

DVDs

  • Picture of જેણે આત્મ જાણ્યો તેને સર્વ જાણ્યું ભાગ - ૧ પૂજ્ય નીરુમા

જેણે આત્મ જાણ્યો તેને સર્વ જાણ્યું ભાગ - ૧ પૂજ્ય નીરુમા

જ્ઞાન, દર્શન, ચારિત્ર જેનું સ્વરૂપ છે ને પરમાનંદ જેનો સ્વભાવ છે તેવા આત્માને જાણવો એ જ તમામ શાસ્ત્રોનો સાર છે, સમજો પૂજ્ય નીરુમા પાસેથી આ વિડીયો સત્સંગ દ્વારા!

Rs 25.00
Old Price: Rs 50.00

Description

આ વિડીયો સત્સંગમાં પૂજ્ય નીરુમા દ્વારા "જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું" એ શ્રીમદ રાજચંદ્રના કથનની વિસ્તૃત સમજણ મળે છે. જગતમાં જાણવા જેવી કોઈ ચીજ હોય તો તે આત્મા જ છે. જ્ઞાન, દર્શન, ચરિત્ર અને પરમાનંદ સ્વરૂપી આત્મા માત્ર જોનાર-જાણનાર છે. પરમ પૂજ્ય દાદાશ્રી કથિત, એ "જાણનારાને જાણવો" એમાંજ સર્વ શાસ્ત્રોનો સાર સમાયેલો છે એ વાતને પૂજ્ય નીરુમા સરળ ભાષામાં સમજાવે છે. 

Read More
success