• INR
Close

DVDs

  • Picture of ૧૦૧ જન્મજયંતી ૨૦૦૮ મનુષ્ય જીવનનો ધ્યેય ભાગ - ૧ પૂજ્ય દીપકભાઈ

૧૦૧ જન્મજયંતી ૨૦૦૮ મનુષ્ય જીવનનો ધ્યેય ભાગ - ૧ પૂજ્ય દીપકભાઈ

મેળવો સમજણ, મનુષ્યના સાચા ધર્મ વિશે, પૂજ્ય દીપકભાઈ પાસેથી સત્સંગ પ્રશ્નોત્તરી દ્વારા!

Rs 25.00
Old Price: Rs 50.00

Description

પૂજ્ય દાદાશ્રીની ૧૦૧ જન્મજયંતીના પ્રસંગે પૂજ્ય દીપકભાઈ મનુષ્ય જીવનના સાચા ધર્મ વિશે સમજાવે છે. કોઈને દુઃખ ના આપવું, બીજાનો દ્રષ્ટિકોણ સમજવો, જીવન પરોપકારમાં વ્યતિત કરવું અને આત્મજ્ઞાન મેળવી જીવન-મરણના ફેરામાંથી મુક્તિનો માર્ગ મેળવવો, વગેરે માનવધર્મ ના અનેક પાસાઓનું દ્રષ્ટાંતો સાહિત વર્ણન કરે છે. 

Read More
success