• INR
Close

DVDs

  • Picture of પર્યુષણ - ૧૯૯૯ મનકા ચલતા તન ચલે ભાગ ૧-૨ પૂજ્ય નીરુમાં

પર્યુષણ - ૧૯૯૯ મનકા ચલતા તન ચલે ભાગ ૧-૨ પૂજ્ય નીરુમાં

"મનકા ચલતા તન ચલે, તાકા સર્વસ્વ જાય" એ કથન પર આધ્યાત્મિક ફોડ મેળવો પૂજ્ય નીરુમા પાસે આ વિડીયો સત્સંગ દ્વારા!

Rs 20.00
Old Price: Rs 100.00

Description

પર્યુષણ ૧૯૯૯ ના આ વિડીઓ સત્સંગ દ્વારા પૂજ્ય નીરુમા નિશ્ચયને આડે આવતા મનના વિચારોથી નહિ પ્રેરાતા મોક્ષમાર્ગે કઈ રીતે આગળ વધવું એની સમજણ આપે છે. "મનકા ચલતા તન ચલે તાકા સર્વસ્વ જાય!" એ કથન કઈ રીતે જીવનમાં સાર્થક થાય છે, એવી દાદાશ્રીની સમજણ સુંદર રીતે નીરુમા આ પ્રશ્નોત્તરી સત્સંગ દ્વારા આપણને આપે છે. 

Product Tags: Paryushan-1999
Read More
success