Due to ongoing situation in the Middle East, please email store@dadabhagwan.org with your order details before purchasing internationally. We will confirm the applicable courier charges for you in advance.
  • INR
Close

DVDs

  • Picture of ગુરુ પૂર્ણિમા ૨૦૦૧ - મોન્ટ્રીયલ ભાગ - ૧-૪ પૂજ્ય નીરુમા

ગુરુ પૂર્ણિમા ૨૦૦૧ - મોન્ટ્રીયલ ભાગ - ૧-૪ પૂજ્ય નીરુમા

મેળવો "જ્ઞાનીના દોષ જોવાય તો...", "પાંચ આજ્ઞા ની મહત્વતા", "મહાત્માઓની પોલો", "જગત નિર્દોષ", "માં-બાપ છોકરાનો વ્યવહાર" અને "મોહ" જેવા અનેક વિષયો પર અદભુત છણાવટ પૂજ્ય નીરુમા પાસેથી મોન્ટ્રીયલ ગુરુપૂર્ણિમા ૨૦૦૧ ના સત્સંગ (ભાગ-૧-૪) દ્વારા!

Rs 40.00
Old Price: Rs 200.00

Description

૨૦૦૧માં મોન્ટ્રીયલમાં યોજાયેલ ગુરુપૂર્ણિમાના નિમિત્તે પૂજ્ય નીરુમા સાથે થયેલ સત્સંગનો સમાવેશ થાય છે. તેમાં જ્ઞાની ના દોષ જોવાના જોખમો અને દોષ જોવાયા હોય તો તેના ઉપાયો, જ્ઞાન લીધા પછી પ્રગતિ માટે પાંચ આજ્ઞાના પાલનની મહત્વતા અને પુરુષાર્થના પંથે મહત્મોથી મરાતી પોલોનો પરિચય પૂજ્ય નીરુમા દ્વારા પ્રાપ્ત થાય છે. સાથે ગમે તેવી પરિસ્થિતિમાં બીજાને નિર્દોષ જોવાની દ્રષ્ટિ, મોહ કષાય પર સૂક્ષ્મ સમજણ, માં-બાપ છોકરાના વ્યવહારમાં ઉભા થતા પ્રશ્નો અને તેના નિરાકરણના ઉપાયો વગેરે ઉપર સુંદર ફોડ પાડે છે, જે વર્ષો સુધી મહાત્માઓને પ્રત્યેક તબક્કે ઉપયોગી સાબિત થાય છે. 

Read More
success