મેળવો વિસ્તૃત સમજણ સત્સંગ ના નિમિત્તે થતા ડખા અને તેના નિવારણ ઉપર.
સત્સંગના નિમિત્તે નજીકની વ્યક્તિઓ અને કામ પ્રત્યે સિન્સિયારીટી ઘટી જતા સમભાવે નિકાલ થતો નથી અને ડખા ઉભા થાય છે, તેનું વિસ્તૃત વિવરણ અને દાદાશ્રીની પાંચ આજ્ઞા ગોઠવીને આવા પ્રસંગોમાં કેવા પ્રકારની જાગૃતિ રાખવી તેની સમજણ આ વિડીઓ સત્સંગમાં પ્રાપ્ત થાય છે.